ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat News: GCMMFના નવા ચેરમેન બન્યા અશોક ચૌધરી

અશોક ચૌધરી આગામી અઢી વર્ષ માટે GCMMFના ચેરમેન બન્યા દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન છે અશોક ચૌધરી પશુપાલકોને ફાયદો થાય તેવા પ્રયાસ કરાશે: ગોરધન ધામેલિયા Gujarat News: GCMMFના નવા ચેરમેન અશોક ચૌધરી બન્યા છે. જેમાં દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક...
01:49 PM Jul 22, 2025 IST | SANJAY
અશોક ચૌધરી આગામી અઢી વર્ષ માટે GCMMFના ચેરમેન બન્યા દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન છે અશોક ચૌધરી પશુપાલકોને ફાયદો થાય તેવા પ્રયાસ કરાશે: ગોરધન ધામેલિયા Gujarat News: GCMMFના નવા ચેરમેન અશોક ચૌધરી બન્યા છે. જેમાં દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક...

Gujarat News: GCMMFના નવા ચેરમેન અશોક ચૌધરી બન્યા છે. જેમાં દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી છે. વાઈસ ચેરમેન પદે ગોરધન ધામેલિયાની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં અશોક ચૌધરીએ જણાવ્યું છે કે બિનહરિફ ચૂંટવા બદલ તમામનો આભાર. વધુ વિકાસ થાય તેવા પ્રયાસ રહેશે. નકલી દૂધ જેવુ ધ્યાનમાં આવશે તો પગલા લેવાશે તથા ગ્રાહક અને પશુપાલકનો વિશ્વાસ જાળવી રાખવાની કામગીરી કરાશે.

Tags :
Ashok ChaudharyGCMMF Gujarat NewsGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article