ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Visit : નિકોલમાં જનસભા બાદ રાજભવનમાં રોકાણ કરશે PM Modi

Gujarat Visit : PM નરેન્દ્ર મોદી આજે સાંજે 5.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી તેઓ સીધા નિકોલ ખાતે યોજાનારી જનસભા માટે જશે અને જનસભાને સંબોધિત કર્યા બાદ ગાંધીનગર સ્થિત રાજભવન તરફ રવાના થશે, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.
11:44 AM Aug 25, 2025 IST | Hardik Shah
Gujarat Visit : PM નરેન્દ્ર મોદી આજે સાંજે 5.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી તેઓ સીધા નિકોલ ખાતે યોજાનારી જનસભા માટે જશે અને જનસભાને સંબોધિત કર્યા બાદ ગાંધીનગર સ્થિત રાજભવન તરફ રવાના થશે, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.

Gujarat Visit : PM નરેન્દ્ર મોદી આજે સાંજે 5.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી તેઓ સીધા નિકોલ ખાતે યોજાનારી જનસભા માટે જશે અને જનસભાને સંબોધિત કર્યા બાદ ગાંધીનગર સ્થિત રાજભવન તરફ રવાના થશે, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે. આગામી દિવસ, એટલે કે 26 ઓગસ્ટે, PM Modi હાંસલપુર ખાતે યોજાનારા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપશે.

સવારે 12 વાગ્યા સુધી તેઓ સુઝુકીના બેટરી પ્લાન્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે 12.45 વાગ્યે તેઓ પરત અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. આમ, PM મોદીની આ મુલાકાતમાં અમદાવાદ, ગાંધીનગર અને હાંસલપુરના કાર્યક્રમો સામેલ છે, જેમાં જનસભા સાથે ઉદ્યોગ ક્ષેત્રના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો :   PM નરેન્દ્ર મોદીએ અમદાવાદના કન્યા છાત્રાલયમાં સરદારધામ ફેઝ-II ના શિલાન્યાસ સમારોહને સંબોધિત કર્યો

Tags :
Gujarat FirstNikolpm modiPM Modi Ahmedabad Airport ArrivalPM Modi Ahmedabad visitPM Modi Delhi DeparturePM Modi Gandhinagar Raj Bhavan StayPM Modi Gujarat Events 2025PM Modi Gujarat SchedulePM Modi Hansalpur ProgramPM Modi Nicol Rallypm modi public rallypm modi visit gujaratRaj BhavanSuzuki Battery Plant Inauguration
Next Article