ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

તંદુરસ્ત રહેવા માટે દરરોજ ફળો અને શાકભાજીઓના આ જ્યૂસ પીવો

ફળ અને શાકભાજીના જ્યૂસ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જ્યૂસમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી તમે હાઈડ્રેટ રહેશો. ચાલો જાણીએ કે તંદુરસ્ત રહેવા માટે તમે દરરોજ કયા ફળો અને શાકભાજીના જ્યુસનું સેવન કરી શકો છો.નારંગીનું જ્યૂસનારંગીના જ્યૂસમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. નારંગીના રસમાં ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ ગુણ અને પોટેશિયમ હોય છે. તે તમારી તà
05:09 PM Oct 14, 2022 IST | Vipul Pandya
ફળ અને શાકભાજીના જ્યૂસ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જ્યૂસમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી તમે હાઈડ્રેટ રહેશો. ચાલો જાણીએ કે તંદુરસ્ત રહેવા માટે તમે દરરોજ કયા ફળો અને શાકભાજીના જ્યુસનું સેવન કરી શકો છો.નારંગીનું જ્યૂસનારંગીના જ્યૂસમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. નારંગીના રસમાં ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ ગુણ અને પોટેશિયમ હોય છે. તે તમારી તà
ફળ અને શાકભાજીના જ્યૂસ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જ્યૂસમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી તમે હાઈડ્રેટ રહેશો. ચાલો જાણીએ કે તંદુરસ્ત રહેવા માટે તમે દરરોજ કયા ફળો અને શાકભાજીના જ્યુસનું સેવન કરી શકો છો.
નારંગીનું જ્યૂસ
નારંગીના જ્યૂસમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે. નારંગીના રસમાં ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ ગુણ અને પોટેશિયમ હોય છે. તે તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે.
કોબીજનું જ્યુસ
કોબીજના જ્યૂસમાં વિટામીન C, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તમે કોબીજના રસનું નિયમિત સેવન પણ કરી શકો છો. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ગુણ તમને ફ્રી રેડિકલના નુકસાનથી બચાવે છે.
દાડમનું જ્યૂસ
દાડમનું જ્યૂસ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન C હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે સંધિવાના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. તે શરદી અને ફ્લૂ સામે પણ રક્ષણ આપે છે.
સફરજનનું જ્યૂસ
સફરજનમાં ફાઈબર, વિટામિન A અને વિટામિન C હોય છે. તે કબજિયાતમાં રાહત આપે છે. તે તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. તે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે.
આ પણ વાંચો - અશ્વગંધા અને સફેદ મુસલીમાંથી સ્વાસ્થ્ય માટે ક્યું ફાયદાકારક? જાણો
Tags :
FruitsJuiceGujaratFirsthealthHealthNewsVegetablesJuice
Next Article