ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

યોનિમાર્ગમાં અતિશય ખંજવાળ આવે ત્યારે કેવી રીતે મટાડશો?

પીરિયડ્સ પછી આવતી ખંજવાળથી છુટકારો મેળવવા માટે મહિલાઓ વિવિધ ઉપાયો અજમાવતી હોય છે, પરંતુ તેમ છતાં તેઓ તેનાથી છુટકારો નથી મળતો. પરંતુ આ ઉપચારની મદદથી યોનિમાર્ગમાં થતી ખંજવાળથી અવશ્ય છુટકારો મેળવી શકાશે. યોનિમાર્ગની સાફ-સફાઇ પર પૂરતું ધ્યાન આપવાથી બેક્ટેરિયા અને ફંગલ ઈન્ફેક્શનનો ખતરો મંડરાવા લાગે છે. પીરિયડ્સ દરમિયાન નીકળતા લોહીમાં હાનિકારક બેક્ટેરિયા હોય છે, તેથી ફંગલ ઇન્ફે
01:39 PM Oct 12, 2022 IST | Vipul Pandya
પીરિયડ્સ પછી આવતી ખંજવાળથી છુટકારો મેળવવા માટે મહિલાઓ વિવિધ ઉપાયો અજમાવતી હોય છે, પરંતુ તેમ છતાં તેઓ તેનાથી છુટકારો નથી મળતો. પરંતુ આ ઉપચારની મદદથી યોનિમાર્ગમાં થતી ખંજવાળથી અવશ્ય છુટકારો મેળવી શકાશે. યોનિમાર્ગની સાફ-સફાઇ પર પૂરતું ધ્યાન આપવાથી બેક્ટેરિયા અને ફંગલ ઈન્ફેક્શનનો ખતરો મંડરાવા લાગે છે. પીરિયડ્સ દરમિયાન નીકળતા લોહીમાં હાનિકારક બેક્ટેરિયા હોય છે, તેથી ફંગલ ઇન્ફે
પીરિયડ્સ પછી આવતી ખંજવાળથી છુટકારો મેળવવા માટે મહિલાઓ વિવિધ ઉપાયો અજમાવતી હોય છે, પરંતુ તેમ છતાં તેઓ તેનાથી છુટકારો નથી મળતો. પરંતુ આ ઉપચારની મદદથી યોનિમાર્ગમાં થતી ખંજવાળથી અવશ્ય છુટકારો મેળવી શકાશે. 
યોનિમાર્ગની સાફ-સફાઇ પર પૂરતું ધ્યાન આપવાથી બેક્ટેરિયા અને ફંગલ ઈન્ફેક્શનનો ખતરો મંડરાવા લાગે છે. 
પીરિયડ્સ દરમિયાન નીકળતા લોહીમાં હાનિકારક બેક્ટેરિયા હોય છે, તેથી ફંગલ ઇન્ફેક્શનનું જોખમ રહેલું છે.

પીરિયડ્સ દરમિયાન યોનિમાર્ગની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જેથી યોનિમાર્ગની ખંજવાળથી બચી શકાય. પીરિયડ્સ દરમિયાન હંમેશા યોનિમાર્ગને વારંવાર સાફ કરો અને સમયાંતરે પેડ પણ બદલતા રહો.

નાળિયેર તેલ ફંગલ ઇન્ફેક્શન અને ખંજવાળ (Vaginal itching) જેવી સમસ્યાઓ સામે લડવામાં ખૂબ અસરકારક છે. તે યોનિની આસપાસની શુષ્કતા પણ ખંજવાળનું કારણ બને છે.

 જેથી નારિયેળના તેલથી યોનિની આસપાસ માલિશ કરો, તેનાથી ફંગલ ઇન્ફેક્શન અને ખંજવાળ જેવી સમસ્યાઓથી રાહત મળશે. 

ફંગલ ઇન્ફેક્શનના કારણે થતી ખંજવાળ દૂર કરવા માટે બેકિંગ સોડા ફાયદાકારક સાબિત થાય છે. તેમાં હાજર એન્ટી-ફંગલ ગુણ ખંજવાળ પેદા કરતા બેક્ટેરિયાને ખતમ કરે છે. તેથી અડધા કપ પાણીમાં 1/4 ચમચી ખાવાનો સોડા ઓગાળીને યોનિમાર્ગ અને તેની આસપાસનો વિસ્તાર સાફ કરો. ધ્યાન રાખો કે તમારે યોનિમાર્ગની અંદર બેકિંગ સોડાનો ઉપયોગ ભૂલથી પણ ન કરશો. તેનાથી એલર્જી, ખંજવાળ, ફોલ્લીઓથી રાહત થશે.
Tags :
GujaratFirstHeaklthTipsHealthCareTipsUrineInfectionUTI
Next Article