ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar ના નિષ્કલંક મહાદેવ ખાતે માનવ મહેરામણ ઉમટ્યો

આજે અમાસના દિવસે ભાવનગરમાં કોળીયાકના દરિયા કિનારે નિષ્કલંક મહાદેવ (Nishkalanka Mahadev) ના સાનિધ્યમાં પરંપરાગત મેળો યોજાયો. જેમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
01:01 PM Aug 23, 2025 IST | Hardik Prajapati
આજે અમાસના દિવસે ભાવનગરમાં કોળીયાકના દરિયા કિનારે નિષ્કલંક મહાદેવ (Nishkalanka Mahadev) ના સાનિધ્યમાં પરંપરાગત મેળો યોજાયો. જેમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.

Bhavnagar : આજે અમાસના દિવસે કોળીયાકના દરિયા કિનારે નિષ્કલંક મહાદેવ (Nishkalanka Mahadev) ના સાનિધ્યમાં પરંપરાગત મેળો યોજાયો. નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યમાં લોકો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી મોટી સખ્યામાં ભાવિ ભકતોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. જૂઓ અહેવાલ...

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSHar Har Mahadevlast dayNishkalanka MahadevrudrabhishekShiva templesShravan 2025Shravan Amasa 2025
Next Article