Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat નાં Mandavi માં આચાર્યની કરતૂતોનો ભાંડો ફૂટ્યો

દાહોદ બાદ સુરતમાં વધુ એક હચમચાવી દેતી ઘટના બની છે. માંડવીની આશ્રમશાળાની ઘટનાએ ચકચાર મચાવી છે. આશ્રમશાળાનાં આચાર્ય સામે જ છેડતીનો ગંભીર આરોપ લાગ્યો છે. વિઝિટમાં આવેલા અધિકારીની પૂછપરછમાં આ ભાંડો ફૂટ્યો છે. બાળકીઓએ અડપલાખોર આચાર્યનાં કાંડ કહી સંભળાવ્યા છે....
Advertisement

દાહોદ બાદ સુરતમાં વધુ એક હચમચાવી દેતી ઘટના બની છે. માંડવીની આશ્રમશાળાની ઘટનાએ ચકચાર મચાવી છે. આશ્રમશાળાનાં આચાર્ય સામે જ છેડતીનો ગંભીર આરોપ લાગ્યો છે. વિઝિટમાં આવેલા અધિકારીની પૂછપરછમાં આ ભાંડો ફૂટ્યો છે. બાળકીઓએ અડપલાખોર આચાર્યનાં કાંડ કહી સંભળાવ્યા છે. 35 જેટલી વિદ્યાર્થિનીઓએ આચાર્યની હેવાનિયત વર્ણવી છે.

Advertisement
Tags :
Advertisement

.

×