ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કાશ્મીરમાં ફરી આતંકીઓનો આતંક, ઘરમાં ઘુસીને મારી દીધી ગોળીઓ

જમ્મુ કાશ્મીરમાં ફરી લોકોની હત્યા થવાનું શરૂ થઈ ગયું છે. આતંકવાદીઓ ફરી સક્રિય થયા છે. જમ્મુ કાશ્મીરના બડગામ અને પુલવામા જિલ્લામાં સોમવારે બે અલગ અલગ જગ્યાએ આતંકવાદીઓએ નાગરિકોને ગોળી મારીને હત્યા કરી દીધી છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ સાંજે 7 વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ મધ્ય કાશ્મીરના બડગામના ગોથપોરા વિસ્તારમાં તજમુલ મોહિઉદ્દીન રાથરના ઘરમાં ઘુસીન
05:31 PM Mar 21, 2022 IST | Vipul Pandya
જમ્મુ કાશ્મીરમાં ફરી લોકોની હત્યા થવાનું શરૂ થઈ ગયું છે. આતંકવાદીઓ ફરી સક્રિય થયા છે. જમ્મુ કાશ્મીરના બડગામ અને પુલવામા જિલ્લામાં સોમવારે બે અલગ અલગ જગ્યાએ આતંકવાદીઓએ નાગરિકોને ગોળી મારીને હત્યા કરી દીધી છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ સાંજે 7 વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ મધ્ય કાશ્મીરના બડગામના ગોથપોરા વિસ્તારમાં તજમુલ મોહિઉદ્દીન રાથરના ઘરમાં ઘુસીન

જમ્મુ કાશ્મીરમાં ફરી લોકોની હત્યા થવાનું શરૂ થઈ ગયું
છે. આતંકવાદીઓ ફરી સક્રિય થયા છે. જમ્મુ કાશ્મીરના બડગામ અને પુલવામા જિલ્લામાં
સોમવારે બે અલગ અલગ જગ્યાએ આતંકવાદીઓએ નાગરિકોને ગોળી મારીને હત્યા કરી દીધી છે.
જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ સાંજે 7 વાગ્યાની આસપાસ
આતંકવાદીઓએ મધ્ય કાશ્મીરના બડગામના ગોથપોરા વિસ્તારમાં તજમુલ મોહિઉદ્દીન રાથરના
ઘરમાં ઘુસીને ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે આનન ફાનન હોસ્પિટલમાં
લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા.

 javascript:nicTemp();

બીજી
તરફ પુલવામા જિલ્લાની બીજી ઘટનામાં બિહારના રહેવાસી બિસુજીત કુમારને પણ આતંકવાદીઓએ
સર્ક્યુલર રોડ પર ગોળી મારી દીધી હતી. ઘાયલોને ઈજાગ્રસ્ત હાલતમાં પુલવામા
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  આ
પહેલા રવિવારે જ પુલવામામાં એક બિન-સ્થાનિક મજૂરને ગોળી મારી દેવામાં આવી હતી.
હુમલા પછી
, સુથાર મોહમ્મદ અકરમ
(40)ને નજીકની હોસ્પિટલમાં અને પછી અહીંની
SMHS હોસ્પિટલમાં
લઈ જવામાં આવ્યો હતો. અકરમ ઉત્તર પ્રદેશના બિજનૌરનો રહેવાસી છે અને તે પુલવામાના
અરિહાલમાં નકલીનું કામ કરે છે. 
તાજેતરના
દિવસોમાં કાશ્મીરમાં નાગરિકો પર હુમલામાં વધારો થયો છે. માર્ચમાં આતંકવાદી
હુમલામાં પંચાયત સભ્યો સહિત અનેક લોકો માર્યા ગયા હતા.

Tags :
BudgamGothporaGujaratFirstKashmirTajmulMohiuddinRather
Next Article