Jagdish Mehta on Vadodara Bridge: નિષ્ફળ તંત્ર જોઈ લો.. સરવે કર્યો છતાં બ્રિજ તૂટતો રોકી ન શક્યાં!
વડોદરાની ગંભીર બ્રિજ તૂટવાની ઘટના અંગે ગુજરાત ફર્સ્ટ સાથે વરિષ્ઠ પત્રકાર જગદિશભાઈ મહેતાએ વાત કરી હતી.
08:01 PM Jul 09, 2025 IST
|
Vipul Sen
વડોદરાની ગંભીર બ્રિજ તૂટવાની ઘટના અંગે ગુજરાત ફર્સ્ટ સાથે વરિષ્ઠ પત્રકાર જગદિશભાઈ મહેતાએ વાત કરી હતી. દરમિયાન, તેમણે આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું, સાથે જ ભારે રોષ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે જવાબદાર સરકારી વિભાગ, અધિકારીઓ સામે વેધક સવાલ કર્યા હતા. સાથે સરકારી વિભાગોની કામગીરીને લઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જાણો તેમણે શું કહ્યું ?
Next Article