ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Uttar Pradesh : જાલૌન, ઉત્તરપ્રદેશ પોલીસકર્મીના મોતનું રહસ્ય મૌન!

ઉત્તરપ્રદેશનાં જાલૌનનાં કુઠૌંદ પોલીસ સ્ટેશનમાં કે જ્યાંનાં સ્ટેશન પ્રભારીની રહસ્યમય સંજોગામાં લાશ મળી આવી છે.
12:06 AM Dec 09, 2025 IST | Vipul Sen
ઉત્તરપ્રદેશનાં જાલૌનનાં કુઠૌંદ પોલીસ સ્ટેશનમાં કે જ્યાંનાં સ્ટેશન પ્રભારીની રહસ્યમય સંજોગામાં લાશ મળી આવી છે.

વેબસિરીઝોને પણ ટક્કર આપે તેવી ચકચારી ઘટના બની છે. ઉત્તરપ્રદેશનાં જાલૌનનાં કુઠૌંદ પોલીસ સ્ટેશનમાં કે જ્યાંનાં સ્ટેશન પ્રભારીની રહસ્યમય સંજોગામાં લાશ મળી આવી છે. સ્ટેશન ઇન્ચાર્જ, ઇન્સ્પેક્ટર અરુણ કુમાર રાયે પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હોય તેવી વાત એક તરફ વહેતી થઈ છે. જો કે, સાચી હકીકત શું છે તે દિશામાં પોલીસ જીણવટભેર તપાસ કરી રહીં છે. મહત્ત્વનું છે કે, ગોળી તેમના માથામાં વીંધાઈ ગઈ હતી. પોલીસે CCTV ચેક કરતા આ ઘટનામાં મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી શર્માની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસ હવે ઉલટ તપાસ શરૂ કરી છે.... જુઓ અહેવાલ...

Tags :
FIRfiledGujaratFirstJalaunPoliceMurderOrSuicideMysteriousDeathOnDutyDeathPoliceInvestigationSHODeathUttarPradesh
Next Article