ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jammu Kashmir Terror Attack : Pahalgam માં આતંકી હુમલો, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની કરી ઘેરાબંધી

આ આતંકી હુમલામાં એકનું મોત, 12 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. આતંકી હુમલામાં 6 પર્યટકો ઈજાગ્રસ્ત થયા છે.
06:18 PM Apr 22, 2025 IST | Vipul Sen
આ આતંકી હુમલામાં એકનું મોત, 12 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. આતંકી હુમલામાં 6 પર્યટકો ઈજાગ્રસ્ત થયા છે.

જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં એકનું મોત, 12 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. આતંકી હુમલામાં 6 પર્યટકો ઈજાગ્રસ્ત થયા છે. આતંકી હુમલામાં ગુજરાતનાં 3 પર્યટકો ઈજાગ્રસ્ત થયા છે. મનિક પટેલ, વિનુ ભટ્ટ અને રિનો પાંડેય ઈજાગ્રસ્ત થયા છે. આતંકવાદીઓ પોલીસના ડ્રેસમાં આવ્યા હતા....જુઓ અહેવાલ...

Tags :
GUJARAT FIRST NEWSJammu and Kashmirjammu kashmir terror attackPahalgamTerrorist attackTop Gujarati New
Next Article