ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : ગિરનારની લીલી પરિક્રમા વરસાદને કારણે રદ, તંત્રએ ભાવિકોને ન આવવા કરી અપીલ

Junagadh : જૂનાગઢમાં ચાલુ વરસાદી માહોલને કારણે પ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. સતત વરસાદથી પરિક્રમાના માર્ગો ધોવાઈ જવાથી અને કાદવ-કીચડ ફેલાતા ભાવિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં આ નિર્ણય લીધો.
02:35 PM Oct 31, 2025 IST | Hardik Shah
Junagadh : જૂનાગઢમાં ચાલુ વરસાદી માહોલને કારણે પ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. સતત વરસાદથી પરિક્રમાના માર્ગો ધોવાઈ જવાથી અને કાદવ-કીચડ ફેલાતા ભાવિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં આ નિર્ણય લીધો.

Junagadh : જૂનાગઢમાં ચાલુ વરસાદી માહોલને કારણે પ્રસિદ્ધ ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. સતત વરસાદથી પરિક્રમાના માર્ગો ધોવાઈ જવાથી અને કાદવ-કીચડ ફેલાતા ભાવિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં આ નિર્ણય લીધો.

ભાવિકો હેરાન ન થાય તે માટે તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

તંત્રએ ભાવિકોને અપીલ કરી છે કે તેઓ પરિક્રમા માટે જૂનાગઢ ન આવે. જોકે, પરંપરા જળવાઈ રહે તે માટે 1 નવેમ્બરના રોજ માત્ર 100 લોકોની હાજરીમાં પ્રતિકાત્મક રીતે પરિક્રમા યોજાશે. અધિકારીઓએ પરિક્રમાના રૂટનું નિરીક્ષણ કરીને અન્નક્ષેત્રો શરૂ કરવા પણ હાલની પરિસ્થિતિમાં મુશ્કેલ હોવાનું જણાવ્યું. કોરોના પછી ફરી એકવાર લીલી પરિક્રમા રદ થતા ભાવિકોમાં નિરાશા જોવા મળી છે.

આ પણ વાંચો :   Junagadh: ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદ કારણે ધોવાયો

Tags :
1 November EventAdministrative DecisionDevotees AppealDevotees DisappointedGirnar HillsGirnar ParikramaGujarat FirstGujarat NewsGujarat Rain UpdateJunagadhLeeli ParikramaMud and Flooded PathsPilgrimage CancelledPost-Covid Cancellationrain in gujaratReligious EventReligious TraditionSadhu SaintsSafety concernsSlippery RoutesSymbolic Parikrama
Next Article