ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : ભવનાથ મંદિર વહિવટી શાસનને લઈને બાપુનું નિવેદન

આ મામલે ભારતી આશ્રમનાં ઇન્દ્રભારતી બાપુએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે જ બીજા બાજું પ્રશાસનનાં નિર્ણયને ઇન્દ્રભારતી બાપુએ આવકાર્યો છે.
07:09 PM Jul 31, 2025 IST | Vipul Sen
આ મામલે ભારતી આશ્રમનાં ઇન્દ્રભારતી બાપુએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે જ બીજા બાજું પ્રશાસનનાં નિર્ણયને ઇન્દ્રભારતી બાપુએ આવકાર્યો છે.

જુનાગઢનાં ભવનાથ મંદિર વહિવટી શાસનને લઈને બાપુનું નિવેદન સામે આવ્યું છે. આ મામલે ભારતી આશ્રમનાં ઇન્દ્રભારતી બાપુએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે જ બીજા બાજું પ્રશાસનનાં નિર્ણયને ઇન્દ્રભારતી બાપુએ આવકાર્યો છે. જુનાગઢનાં ભવનાથ મંદિર વહિવટીને લઈને હરિગિરિજીનું નિવેદન પણ સામે આવ્યું છે.

Tags :
bhavnathmandirGujaratGujaratFirstHarigirijiBapuindrabhartibapuJunagadhnewsTempleManagement
Next Article