Junagadh : ભવનાથ મંદિર વહિવટી શાસનને લઈને બાપુનું નિવેદન
આ મામલે ભારતી આશ્રમનાં ઇન્દ્રભારતી બાપુએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે જ બીજા બાજું પ્રશાસનનાં નિર્ણયને ઇન્દ્રભારતી બાપુએ આવકાર્યો છે.
07:09 PM Jul 31, 2025 IST
|
Vipul Sen
જુનાગઢનાં ભવનાથ મંદિર વહિવટી શાસનને લઈને બાપુનું નિવેદન સામે આવ્યું છે. આ મામલે ભારતી આશ્રમનાં ઇન્દ્રભારતી બાપુએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે જ બીજા બાજું પ્રશાસનનાં નિર્ણયને ઇન્દ્રભારતી બાપુએ આવકાર્યો છે. જુનાગઢનાં ભવનાથ મંદિર વહિવટીને લઈને હરિગિરિજીનું નિવેદન પણ સામે આવ્યું છે.
Next Article