Junagadh News: કાળઝાળ ગરમી વચ્ચે પણ ત્રણેય ડેમોમાં પર્યાપ્ત પાણી, શહેરમાં જળસંકટ નહીં
Junagadh News: જૂનાગઢમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે સ્થાનિક નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે કે, ઉનાળાની આ આકરી ઋતુમાં પણ શહેરની જીવાદોરી સમાન ત્રણેય મુખ્ય ડેમોમાં પર્યાપ્ત માત્રામાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી શહેરમાં જળસંકટનો કોઈ ખતરો નથી.
Advertisement
Junagadh News: જૂનાગઢમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે સ્થાનિક નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે કે, ઉનાળાની આ આકરી ઋતુમાં પણ શહેરની જીવાદોરી સમાન ત્રણેય મુખ્ય ડેમોમાં પર્યાપ્ત માત્રામાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી શહેરમાં જળસંકટનો કોઈ ખતરો નથી.
Advertisement

