ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh: Girના ગામડાઓમાં Eco Sensitive Zoneનો વિરોધ યથાવત

Junagadh: ગીર સોમનાથ જિલ્લામાં ઇકો સેન્સેટીવ ઝોનનો વિરોધ અત્યારે સતત વધી રહ્યો છે. ખાસ કરીને વાચ કરવામાં આવે તો, અત્યારે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વનમંત્રી મુળુભાઈ બેરાનું નિવેદન સામે આવ્યું છે. નોંધનીય છે કે, 'ઈકો સેન્સિટિવ ઝોન'નું પ્રાથમિક જાહેરનામું બહાર...
11:35 PM Oct 08, 2024 IST | VIMAL PRAJAPATI
Junagadh: ગીર સોમનાથ જિલ્લામાં ઇકો સેન્સેટીવ ઝોનનો વિરોધ અત્યારે સતત વધી રહ્યો છે. ખાસ કરીને વાચ કરવામાં આવે તો, અત્યારે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વનમંત્રી મુળુભાઈ બેરાનું નિવેદન સામે આવ્યું છે. નોંધનીય છે કે, 'ઈકો સેન્સિટિવ ઝોન'નું પ્રાથમિક જાહેરનામું બહાર...

Junagadh: ગીર સોમનાથ જિલ્લામાં ઇકો સેન્સેટીવ ઝોનનો વિરોધ અત્યારે સતત વધી રહ્યો છે. ખાસ કરીને વાચ કરવામાં આવે તો, અત્યારે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વનમંત્રી મુળુભાઈ બેરાનું નિવેદન સામે આવ્યું છે. નોંધનીય છે કે, 'ઈકો સેન્સિટિવ ઝોન'નું પ્રાથમિક જાહેરનામું બહાર પડ્યું છે. પ્રાથમિક જાહેરનામા પછી 60 દિવસ સુધી વાંધા રજૂ કરી શકાય છે. જો કે, જાહેરાતનાં થોડા જ દિવસોમાં જ વિરોધનાં અનેક કિસ્સા સામે આવ્યા છે.

Tags :
Eco Sensitive ZoneEco Sensitive Zone GirEco Sensitive Zone JunagadhGir-SomnathJunagadhVimal Prajapati
Next Article