Junagadh : જુનાગઢના માળિયામાં ભાજપમાં ભડકો થવાના સંકેત
Junagadh : જુનાગઢ માળિયામાં ભાજપમાં ભડકો થવાની શક્યતા છે. ભાજપમાંથી રાજીનામા આપ્યા બાદ જવાહર ચાવડાના ઘરે ખાસ મિટિંગ યોજાઈ. 2000 થી વધુ ભાજપના સદસ્યો આપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. AAPના પીયુષ પરમારનો દાવો છે કે ભાજપમાં...
Advertisement
Junagadh : જુનાગઢ માળિયામાં ભાજપમાં ભડકો થવાની શક્યતા છે. ભાજપમાંથી રાજીનામા આપ્યા બાદ જવાહર ચાવડાના ઘરે ખાસ મિટિંગ યોજાઈ. 2000 થી વધુ ભાજપના સદસ્યો આપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. AAPના પીયુષ પરમારનો દાવો છે કે ભાજપમાં નગર પંચાયત સદસ્ય,જિલ્લા કારોબારી સભ્ય, ઉપપ્રમુખ તથા તાલુકા પ્રમુખએ રાજીનામા આપ્યા હતા. ખેડૂતોના પ્રશ્નોને હલ ન થવાને કારણે આ રાજીનામા આપ્યા હોવાનું જણાવાયું છે. જવાહર ચાવડાની સાથે યોજાયેલ મિટિંગમાં અન્ય પાર્ટીમાં જોડાવવા ખાસ વાતચીત થઈ હોવાની પ્રાથમિક માહિતી આપવામાં આવી છે. જો માળિયા હાટીના માંગરોળ બેઠકના સભ્યો ભાજપમાંથી અન્ય પાર્ટીમા જોડાય તો વિધાનસભામાં પરિણામમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.....જુઓ અહેવાલ.....
Advertisement


