Junagadh Police : જૂનાગઢમાં કીર્તિ પટેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર
માહિતી અનુસાર, ફરજ રૂકાવટ અને ગેરવર્તનનાં કેસમાં પોલીસે કીર્તિ પટેલની પૂછપરછ કરી હતી.
Advertisement
જૂનાગઢમાં શિવરાત્રિ ટાણે ભવનાથમાં પોલીસ સાથે ગેરવર્તનની ફરિયાદમાં કીર્તિ પટેલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. કીર્તિ પટેલ સામે કુલ ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. 20 લાખની ખંડણી તેમ જ ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદમાં જામીન મળ્યા છે. માહિતી અનુસાર, ફરજ રૂકાવટ અને ગેરવર્તનનાં કેસમાં પોલીસે કીર્તિ પટેલની પૂછપરછ કરી હતી. પોલીસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાલ કીર્તિ પટેલને પૂછપરછ બાદ જવા દેવામાં આવી છે. ખંડણીનાં કેસમાં કોર્ટે તેને જામીન આપ્યા છે.... જુઓ અહેવાલ....
Advertisement


