Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch : રાપરનું વ્રજવાણી ગામ અતિપ્રાચીન અને ઐતિહાસિક, આહિરાણીઓના બલિદાન સાથે જોડાયેલો ઇતિહાસ

અહીં, 140 આહીરાણીઓના બલિદાન સાથે જોડાયેલો ઇતિહાસ છે. ભૂતકાળમાં આહીરોનો વસવાટ હોવાથી વ્રજવાણી નામ પડ્યું.
Advertisement

કચ્છના રાપરનું વ્રજવાણી ગામ અતિપ્રાચીન અને ઐતિહાસિક છે. અહીં, 140 આહીરાણીઓના બલિદાન સાથે જોડાયેલો ઇતિહાસ છે. ભૂતકાળમાં આહીરોનો વસવાટ હોવાથી વ્રજવાણી નામ પડ્યું. લોકવાયકા મુજબ, અહીં અખાત્રીજના મેળામાં બોલાચાલી થતા ઢોલીનું મૃત્યું થયું હતું. મૃત્યુ બાદ પણ ઢોલીના હાથ ઢોલ વગાડતા રહ્યાં. કૃષ્ણભક્તિના નાદમાં 140 આહિરાણીઓએ પ્રાણ ત્યાગ્યા હતા. વ્રજવાણીમાં આહીરાણીઓ અને ઢોલીના પાળિયા આજેય મોજૂદ છે. આ ઘટના બાદ આહીર સમાજે 500 વર્ષ સુધી પાણી ન પીધું હોવાનું પણ કહેવાય છે........જુઓ અહેવાલ.....

Tags :
Advertisement

.

×