ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat Policeનું લાઈવ એક્શન : અનુપમસિંહ ગહેલોત દ્વારા કોમ્બિંગ વડે અસામાજિક તત્વોને ઝડપી પાડયા

Surat: સુરત શહેરમાં થયેલ તાજેતરની ઘટના, જેમાં મુસ્લિમ યુવકો દ્વારા ગણપતિ મંડપ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આજે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, આ ઘટનાને લગતા તમામ સંબંધિત આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ...
01:41 AM Sep 09, 2024 IST | VIMAL PRAJAPATI
Surat: સુરત શહેરમાં થયેલ તાજેતરની ઘટના, જેમાં મુસ્લિમ યુવકો દ્વારા ગણપતિ મંડપ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આજે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, આ ઘટનાને લગતા તમામ સંબંધિત આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ...

Surat: સુરત શહેરમાં થયેલ તાજેતરની ઘટના, જેમાં મુસ્લિમ યુવકો દ્વારા ગણપતિ મંડપ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આજે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે, આ ઘટનાને લગતા તમામ સંબંધિત આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. શાંતિ જાળવવા માટે આરામદાયક ટીઆર ગેસના સેલ છોડી દેવામાં આવ્યા છે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તે વાતની પુષ્ટિ પણ કરી છે.

Tags :
Anupamsingh GehlotGanesh pandalGanesh pandal in SuratGujarati NewsSurat Ganesh PandalSurat PoliceSurat Police action
Next Article