ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Loan Recovery Rules: હપ્તા ન ભરાય તો રિકવરી એજન્ટ હેરાન કરે છે? તમારી પાસે આ છે અધિકાર

રિકવરી એજન્ટો સામે ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી તે અંગે આરબીઆઈની ગાઇડલાઇનમાં માહિતી આપવામાં આવી છે.
08:19 PM Jul 01, 2025 IST | Vipul Sen
રિકવરી એજન્ટો સામે ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી તે અંગે આરબીઆઈની ગાઇડલાઇનમાં માહિતી આપવામાં આવી છે.

લોનનાં હપ્તા ન ભરાતા રિકવરી એજન્ટો દ્વારા હેરાન કરવામાં આવે છે. ત્યારે રિકવરી એજન્ટો સામે ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી તે અંગે આરબીઆઈની ગાઇડલાઇનમાં માહિતી આપવામાં આવી છે. જાણો, રિકવરી એજન્ટો સામે તમારા પાસે શું છે અધિકાર....જુઓ આ ખાસ અહેવાલ આજનું જાણવા જેવું..?

Tags :
GujaratFirstInformationloanLoanRecoveryLoanRecoveryRulesrecoveryagent
Next Article