ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat ના જહાંગીરપુરામાં ઈસ્કોન મંદિરમાં ભગવાનની જળયાત્રા

સુરતના જહાંગીરપુરામાં ઈસ્કોન મંદિરમાં ભગવાનની ભવ્ય જળયાત્રા (Jalyatara) નીકળી.  ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, અને ભાઈ બલરામની જળયાત્રામાં સેંકડો ભકતો જોડાયા હતા.
02:08 PM Jun 11, 2025 IST | Hardik Prajapati
સુરતના જહાંગીરપુરામાં ઈસ્કોન મંદિરમાં ભગવાનની ભવ્ય જળયાત્રા (Jalyatara) નીકળી.  ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, અને ભાઈ બલરામની જળયાત્રામાં સેંકડો ભકતો જોડાયા હતા.

Surat : જહાંગીરપુરામાં ઈસ્કોન મંદિરમાં ભગવાનની ભવ્ય જળયાત્રા નીકળી.  ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, અને ભાઈ બલરામની જળયાત્રામાં સેંકડો ભકતો જોડાયા હતા. મંદિરમાં ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો હતો.  હવે ભગવાન જગન્નાથ નિજ મંદિરે બે અઠવાડિયા માટે વાસ કરશે.  અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. જૂઓ અહેવાલ....

Tags :
GujaratFirstJalYatraRathyatraSurat
Next Article