ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Madhya Pradesh : CM ભૂપેન્દ્રભાઈ પટેલે ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરના કર્યા દર્શન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચ્યા છે. તેમણે ત્યાં ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રી સાથે સ્થાનિક MLA, આગેવાનો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર અર્થે મધ્યપ્રદેશના પ્રવાસે છે. ...
11:26 AM Nov 09, 2023 IST | Maitri makwana
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચ્યા છે. તેમણે ત્યાં ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રી સાથે સ્થાનિક MLA, આગેવાનો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર અર્થે મધ્યપ્રદેશના પ્રવાસે છે. ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચ્યા છે. તેમણે ત્યાં ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રી સાથે સ્થાનિક MLA, આગેવાનો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર અર્થે મધ્યપ્રદેશના પ્રવાસે છે.

Tags :
CMBhupendraPatelGujaratFirstMadhyaPradeshMahakaleshwarUjjain
Next Article