Magh Mela Snan Controversy : ધર્મમાં રાજકારણ ન થવું જોઈએ: સુખરામદાસ બાપુ
પ્રયાગરાજમાં માઘ સ્નાન દરમિયાન વિવાદને સુખરામદાસ બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ધર્મમાં રાજકારણ ન થવું જોઈએ.
Advertisement
પ્રયાગરાજમાં માઘ સ્નાન દરમિયાન વિવાદને સુખરામદાસ બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ધર્મમાં રાજકારણ ન થવું જોઈએ. ધર્મ ગુરુઓએ રાજકારણથી દૂર રહેવું જોઈએ. તેમણે આગળ કહ્યું કે યુપીનાં સીએમ યોગી પર આરોપ ગેરલાયક છે. ધર્મ ગુરુઓ ગેરસમજ દૂર કરે અને ધર્મને રાજકારણથી અલગ રાખે. સુખરામદાસ બાપુએ કહ્યું કે, નાની બાબતોને મોટું બનાવવું ખોટું છે..... જુઓ અહેવાલ...
Advertisement


