Maha Shivratri 2026: Rajkot ના પૌરાણિક રામનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો ઉમટ્યા
શિવરાત્રિ નિમિત્તે રાજકોટના પૌરાણિક રામનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે.
Advertisement
શિવરાત્રિ નિમિત્તે રાજકોટના પૌરાણિક રામનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. આજે મહાશિવરાત્રિના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો કરી રહ્યા છે મહાદેવની આરાધના કરી રહ્યા છે. રામનાથ મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી છે અને મંદિર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઊઠ્યું છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા છે....જુઓ અહેવાલ....
Advertisement


