ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નાગા સાધુઓ શિવની સેનાના ભક્તો તરીકે ઓળખાય છે

કુંભ મેળામાં શાહી સ્નાન દરમિયાન નાગા સાધુઓના યુદ્ધ કળાના પ્રદર્શન અને તેમના અનોખા વર્તનને જોઈ શકાય છે. આ નાગા સાધુઓ એ એવા વ્યક્તિઓ છે જે આદિગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત વિવિધ અખાડાઓમાં રહેતા અને હિન્દુ ધર્મના અનુયાયી હોય છે.
06:55 PM Jan 27, 2025 IST | Hardik Shah
કુંભ મેળામાં શાહી સ્નાન દરમિયાન નાગા સાધુઓના યુદ્ધ કળાના પ્રદર્શન અને તેમના અનોખા વર્તનને જોઈ શકાય છે. આ નાગા સાધુઓ એ એવા વ્યક્તિઓ છે જે આદિગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત વિવિધ અખાડાઓમાં રહેતા અને હિન્દુ ધર્મના અનુયાયી હોય છે.

કુંભ મેળામાં શાહી સ્નાન દરમિયાન નાગા સાધુઓના યુદ્ધ કળાના પ્રદર્શન અને તેમના અનોખા વર્તનને જોઈ શકાય છે. આ નાગા સાધુઓ એ એવા વ્યક્તિઓ છે જે આદિગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત વિવિધ અખાડાઓમાં રહેતા અને હિન્દુ ધર્મના અનુયાયી હોય છે. તેઓ નગ્ન રહેતા અને પોતાના શરીર પર ધુનીની રાખ લગાવતાં હોય છે. નાગા સાધુઓ સામાન્ય જીવનથી દૂર, કડક શિસ્તમાં રહેતા હોય છે અને ખાસ કરીને તેમને શિવ અને અગ્નિના ભક્ત માનવામાં આવે છે. તેમને ગુસ્સો જલ્દી આવી જાય છે, પરંતુ તેઓ ક્યારેય કોઇને નુકસાન પહોંચાડતા નથી. યુદ્ધ કળામાં પણ તેઓ અત્યંત નીપુણતા ધરાવે છે. આજે, નાગા સાધુઓમાં પુરુષો સિવાય સ્ત્રીઓ પણ સામેલ થવા લાગ્યા છે, જેઓ નગ્ન રહેવાને બદલે ભગવા વસ્ત્રો પહેરે છે.

Tags :
Aghori PracticesAscetic PracticesFemale Naga SadhusFire WorshipGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHinduismKumbh MelaNaga Sadhu TraditionsNaga sadhusNaga Sadhus' LifestyleshankracharyaShiva WorshipSpiritual DevotionSpiritual leadersWarfare SkillsYoga and Discipline
Next Article