ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahakumbh માં હરિવંશ ગિરિ બાબાની જોવા મળી અનોખી તપસ્યા

પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન ભક્તિ અને આસ્થાની સાથે ઋષિ-મુનિઓની પ્રેરણાદાયી કથાઓ પણ ચર્ચામાં છે. ત્યારે દિગંબર હરિવંશ ગિરી બાબાને લઇને સમાચાર છે કે તેમણે સતત 5 વર્ષથી પોતાનો હાથ ઉંચો રાખ્યો છે અને કુલ 12 વર્ષ સુધી આ અનોખી તપસ્યા ચાલુ રાખવાનું વચન આપ્યું છે.
06:35 PM Jan 27, 2025 IST | Hardik Shah
પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન ભક્તિ અને આસ્થાની સાથે ઋષિ-મુનિઓની પ્રેરણાદાયી કથાઓ પણ ચર્ચામાં છે. ત્યારે દિગંબર હરિવંશ ગિરી બાબાને લઇને સમાચાર છે કે તેમણે સતત 5 વર્ષથી પોતાનો હાથ ઉંચો રાખ્યો છે અને કુલ 12 વર્ષ સુધી આ અનોખી તપસ્યા ચાલુ રાખવાનું વચન આપ્યું છે.

Mahakumbh 2025 : પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન ભક્તિ અને આસ્થાની સાથે ઋષિ-મુનિઓની પ્રેરણાદાયી કથાઓ પણ ચર્ચામાં છે. ત્યારે દિગંબર હરિવંશ ગિરી બાબાને લઇને સમાચાર છે કે તેમણે સતત 5 વર્ષથી પોતાનો હાથ ઉંચો રાખ્યો છે અને કુલ 12 વર્ષ સુધી આ અનોખી તપસ્યા ચાલુ રાખવાનું વચન આપ્યું છે. હરિવંશ ગિરી બાબાએ જણાવ્યું કે, તેમની આ સાધનાનો હેતુ રાષ્ટ્રના વિકાસ અને સનાતન ધર્મના પ્રસાર સાથે જોડાયેલો છે. તેમનું માનવું છે કે, રાષ્ટ્ર પ્રગતિના માર્ગ પર આગળ વધે, નેતાઓ અને અધિકારીઓ વધુ સમજદાર અને સક્ષમ બને. સનાતન ધર્મના અખંડિત અને અનંત સ્વરૂપને જાળવવાની આશાથી તેમણે આ તપસ્યા શરૂ કરી હતી.

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahMahakumbhMahakumbh-2025PrayagrajPrayagraj NewsUttar Pradesh
Next Article