ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahakumbh Stampede : પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગદોડની દુર્ઘટના બાદ મોટો નિર્ણય

મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહન પર પ્રતિબંધ કોઈપણ પ્રકારના VVIP પાસથી વાહનને એન્ટ્રી નહીં શ્રદ્ધાળુઓની અવરજવર માટે વન-વે રોડ પોલિસી લાગુ નાસભાગ બાદ મહાકુંભમાં 5 મોટા ફેરફાર કરાયા છે. જેમાં મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો...
02:48 PM Jan 30, 2025 IST | SANJAY
મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહન પર પ્રતિબંધ કોઈપણ પ્રકારના VVIP પાસથી વાહનને એન્ટ્રી નહીં શ્રદ્ધાળુઓની અવરજવર માટે વન-વે રોડ પોલિસી લાગુ નાસભાગ બાદ મહાકુંભમાં 5 મોટા ફેરફાર કરાયા છે. જેમાં મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો...

નાસભાગ બાદ મહાકુંભમાં 5 મોટા ફેરફાર કરાયા છે. જેમાં મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ કોઈપણ પ્રકારના VVIP પાસથી વાહનને એન્ટ્રી નહીં. શ્રદ્ધાળુઓની અવરજવર માટે વન-વે રોડ પોલિસી લાગુ કરવામાં આવી છે. તથા પ્રયાગરાજ જિલ્લાની સરહદે જ વાહનોને અટકાવાશે તેમજ શહેરમાં ફોર વ્હિલરની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે.

Tags :
GujaratFirstMahakumbhMahakumbhGuidelinePrayagraj
Next Article