ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chhattisgarh-Telangana સરહદ પર સુરક્ષાબળોનું મોટું ઓપરેશન, 31 કુખ્યાત નક્સલીઓનો ખાત્મો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ઓપરેશન અંગે પોસ્ટ કરી માહિતી આપી છે....
08:07 PM May 14, 2025 IST | Vipul Sen
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ઓપરેશન અંગે પોસ્ટ કરી માહિતી આપી છે....

નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મળી છે. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર સુરક્ષાબળોએ મોટું ઓપરેશન હાથ ધરી કુર્રુગુટ્ટાલુના પહાડો પર 31 કુખ્યાત નક્સલીઓનો ખાત્મો કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ઓપરેશન અંગે પોસ્ટ કરી માહિતી આપી છે. તેમણે લખ્યું કે, 'જ્યાં ક્યારેક લાલ આતંકનું રાજ હતું ત્યાં આજે શાનથી લહેરાતો તિરંગો'....જુઓ અહેવાલ

Tags :
AMITSHAHChhattisgarhCRPFgujaratfirstnewsindianarmyNaxalitespm modiTelangana
Next Article