Meerut Crime Story: મેરઠમાં નરસંહાર, કોણ બેખૌફ ગુનેગાર?
Meerut Crime Story: મેરઠમાં નરસંહારની ઘટના બની જેણે આખા દેશના લોકોને ચોંકાવી દીધા છે. એક જ પરિવારના 5 સભ્યોની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંચુ હાથ-પગ બાંધી ગળુ કાપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે....
Advertisement
Meerut Crime Story: મેરઠમાં નરસંહારની ઘટના બની જેણે આખા દેશના લોકોને ચોંકાવી દીધા છે. એક જ પરિવારના 5 સભ્યોની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંચુ હાથ-પગ બાંધી ગળુ કાપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જુઓ આ ગુજરાત ફર્સ્ટનો ખાસ અહેવાલ The Crime Story
Advertisement