Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Mehsana: બહુચરાજીમાં ભર શિયાળે ભક્તોને પીરસાયો કેરીના રસનો પ્રસાદ

Mehsana માં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં 343 વર્ષ જુની પરંપરા આજે પણ અવિરત જોવા મળી હતી. અહીં ભર શિયાળે કરીના રસનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. 1800 લિટર કેરીનો રસ માતાજીને ધરાવીને ભક્તોમાં વહેંચાયો હતો અને 8 હજારથી વધુ ભક્તોએ આ રસ-રોટલી પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી.
Advertisement

Mehsana: મહેસાણામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં (Bahucharaji) ભર શિયાળે કરીના રસનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. 1800 લિટર કેરીનો રસ માતાજીને ધરાવીને ભક્તોમાં વહેંચાયો હતો જેથી અહીં ભર શિયાળે કેરીના રસની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 8 હજારથી વધુ ભક્તોએ આ રસ-રોટલી પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર જય બહુચરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મહત્વનું છે કે, બહુચરાજીમાં 343 વર્ષ જુની પરંપરા આજે પણ અવિરત જોવા મળી હતી. આ પરંપરા પાછળની એક રસપ્રદ વાર્તા પણ છે. જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×