Gandhinagar : ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવાની થશે શરૂઆત
Gandhinagar : ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવાની શરુઆત થશે. મહાત્મા મંદિર સુધીના મેટ્રો ફેઝનું ઉદ્ધાટન PM મોદી કરાવશે. પ્રધાનમંત્રીના આગમનને લઈને ગાંધીનગર ખાતે કોન્વોય રિહર્સલ થયુ છે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે કોન્વોય રિહર્સલ કરવામાં આવ્યું છે. તેમજ સચિવાલય...
Advertisement
Gandhinagar : ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવાની શરુઆત થશે. મહાત્મા મંદિર સુધીના મેટ્રો ફેઝનું ઉદ્ધાટન PM મોદી કરાવશે. પ્રધાનમંત્રીના આગમનને લઈને ગાંધીનગર ખાતે કોન્વોય રિહર્સલ થયુ છે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે કોન્વોય રિહર્સલ કરવામાં આવ્યું છે. તેમજ સચિવાલય મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધઈનો ફેઝ ખુલ્લો મુકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 12 જાન્યુઆરીએ ઉદ્ઘાટન કરશે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો 5.36 કિમીનો મેટ્રો ફેઝ શરૂ થશે. તેમજ સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, 24 અને મહાત્મા મંદિર જવાશે. મેટ્રો સ્ટેશનથી સીધા જ ગાંધીનગર રેલવે સ્ટેશન પણ જઈ શકાશે . રેલવે સ્ટેશન સુધી જવા માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે...જુઓ અહેવાલ......
Advertisement


