Bhavnagar : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પાલીતાણામાં
આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ જૈન તીર્થ નગરી પાલીતાણામાં જૈનોના પવિત્ર ચાતુર્માસમાં હાજરી આપી છે. પાલીતાણા ખાતે આવેલ મહારાષ્ટ્ર ભુવનમાં 600થી વધારે આરાધકો ચાતુર્માસની પૂજા અર્ચના કરી રહ્યા છે.
12:03 PM Aug 02, 2025 IST
|
Hardik Prajapati
Bhavnagar : આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ જૈન તીર્થ નગરી પાલીતાણામાં જૈનોના પવિત્ર ચાતુર્માસમાં હાજરી આપી છે. પાલીતાણા ખાતે આવેલ મહારાષ્ટ્ર ભુવનમાં 600થી વધારે આરાધકો ચાતુર્માસની પૂજા અર્ચના કરી રહ્યા છે. જૂઓ અહેવાલ...
Next Article