Morbi Dargah Demolition: દરગાહના ડિમોલિશન ટાણે મોટો હોબાળો! Police Siege! શું છે મામલો?
બે વર્ષના કાનૂની વિવાદ બાદ ધાર્મિક સ્થળ તોડી પડાયું છે. ઐતિહાસિક મણીમંદિર નજીક ગેરકાયદે બાંધકામ ઊભું હતું.
Advertisement
મોરબીમાં વિવાદિત ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન કેટલાક સ્થાનિક લોકો દ્વારા ભારે હોબાળો કરતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. બે વર્ષના કાનૂની વિવાદ બાદ ધાર્મિક સ્થળ તોડી પડાયું છે. ઐતિહાસિક મણીમંદિર નજીક ગેરકાયદે બાંધકામ ઊભું હતું. હિન્દુ સંગઠનોની માંગણી બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ધાર્મિક સ્થળના ડિમોલિશનને બાદ શહેરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે... જુઓ અહેવાલ...
Advertisement


