Morbi Farmers Protest : "સમગ્ર રાજ્યમાંથી આંદોલનને સમર્થન મળી રહ્યું છે"
મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનનો આજે 14 મો દિવસ છે. દરમિયાન, આમરણાંત ઉપવાસી નેહુલ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે.
Advertisement
મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનનો આજે 14 મો દિવસ છે. દરમિયાન, આમરણાંત ઉપવાસી નેહુલ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સમગ્ર રાજ્યમાંથી આંદોલનને સમર્થન મળી રહ્યું છે. અમારી માગને લઈ સ્પષ્ટીકરણ આપે તો ચર્ચા કરીશું. લેટર આવ્યો તેમાં માગણીની સ્પષ્ટીકરણનો ઉલ્લેખ નહીં.......જુઓ અહેવાલ.....

