ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mudda Ni Vaat : ખેડૂતોને નુકસાન સહાય અંગે મોટા સમાચાર ! પણ કેટલી અને ક્યારે?

Mudda Ni Vaat : ખેડૂતોને નુકસાન સહાય આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે નુકશાન અંગે સર્વે કરવાનો આદેશ તો આપી દીધો છે.
10:23 PM Oct 29, 2025 IST | Mujahid Tunvar
Mudda Ni Vaat : ખેડૂતોને નુકસાન સહાય આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે નુકશાન અંગે સર્વે કરવાનો આદેશ તો આપી દીધો છે.

Mudda Ni Vaat :  ખેડૂતોને નુકસાન સહાય આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે નુકશાન અંગે સર્વે કરવાનો આદેશ તો આપી દીધો છે. આ સાથે જ સાત દિવસમાં નુકશાન અંગેનો સર્વે પૂરો કરવાની પણ કહેવામાં આવ્યું છે. પરંતુ ખેડૂતોને સહાય કેટલા સમયમાં મળશે અને કેટલી મળશે તે અંગે અસંમજસની સ્થિતિ જોવા મળી રહી છે, તો મુદ્દાની વાતમાં જૂઓ ખેડૂતોને નુકસાન સહાય અંગે મોટા સમાચાર...

Tags :
#ReliefAssistance#WhenAndHowMuchcropdamageFarmersGujaratGujaratFirstMudda Ni VaatMuddaNiVaat
Next Article