Mudda Ni Vaat : મંત્રીમંડળ વિસ્તરણથી કોને પડી ફાળ? કોના ગઢમાં ખરી જશે કાંગરા?
ગુજરાતમાં મંત્રીમંડળનું ગઈકાલે વિસ્તરણ થયું, જેમાં 19 નવા ચહેરા અને 6 મંત્રીઓ રિપિટ થયા છે. હવે નવા મંત્રીમંડળમાં સીએમ સહિત કુલ 26 મંત્રીઓ છે.
10:36 PM Oct 18, 2025 IST
|
Vipul Sen
ગુજરાતમાં મંત્રીમંડળનું ગઈકાલે વિસ્તરણ થયું, જેમાં 19 નવા ચહેરા અને 6 મંત્રીઓ રિપિટ થયા છે. હવે નવા મંત્રીમંડળમાં સીએમ સહિત કુલ 26 મંત્રીઓ છે. ગઈકાલે જ તમામ મંત્રીઓએ તેમનાં ખાતાની ફાળવણી પણ કરવામાં આવી હતી અને આજે મંત્રીઓ તેમને સોંપાયેલા વિભાગનો ચાર્જ પણ સંભાળી લીધો છે. આ મંત્રીમંડળમાં જેમની બાદબાકી થઈ છે તેમને લઈને ચર્ચાઓનો માહોલ સર્જાયો છે.
Next Article