ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મહાકુંભ પહોંચ્યા પ્રવાસનમંત્રી Mulubhai Bera, કહ્યું- ગુજરાત પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર બન્યું

આજે ગુજરાત સરકારનાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા.
11:21 PM Feb 12, 2025 IST | Vipul Sen
આજે ગુજરાત સરકારનાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા.

આજે ગુજરાત સરકારનાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા (Tourism Minister Mulubhai Bera) પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને સંગમ સ્થાને પૂજા-અર્ચના કરીને માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન કર્યું હતું. દરમિયાન, પ્રવાસન મંત્રીએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી...જુઓ અહેવાલ....

Tags :
CM Bhupendra PatelGujarat TourismMahakumbh-2025Mulubhai Bera in Mahakumbh
Next Article