મહાકુંભ પહોંચ્યા પ્રવાસનમંત્રી Mulubhai Bera, કહ્યું- ગુજરાત પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર બન્યું
આજે ગુજરાત સરકારનાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા.
11:21 PM Feb 12, 2025 IST
|
Vipul Sen
આજે ગુજરાત સરકારનાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા (Tourism Minister Mulubhai Bera) પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને સંગમ સ્થાને પૂજા-અર્ચના કરીને માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન કર્યું હતું. દરમિયાન, પ્રવાસન મંત્રીએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે ખાસ વાતચીત કરી હતી...જુઓ અહેવાલ....
Next Article