ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kheda નાં Mehmedabad માં શિવજીનું પૌરાણિક મંદિર, નિ:સંતાનોને સંતાન પ્રાપ્તિની માન્યતા

ખેડાના મહેમદાવાદમાં પૌરાણિક મંદિર આવેલું છે. પૌરાણિક વિરેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. લોકવાયકા મુજબ, પાંડવોએ અહીં અજ્ઞાતવાસ કર્યો હતો. ખોદકામ દરમિયાન મહાદેવનું શિવલિંગ મળી આવ્યું હતું. વીરેશ્વર મહાદેવ શિવલિંગ ચોખાનો ભાગ પર ધરાવાય છે. ...
10:57 AM Aug 06, 2024 IST | Vipul Sen
ખેડાના મહેમદાવાદમાં પૌરાણિક મંદિર આવેલું છે. પૌરાણિક વિરેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. લોકવાયકા મુજબ, પાંડવોએ અહીં અજ્ઞાતવાસ કર્યો હતો. ખોદકામ દરમિયાન મહાદેવનું શિવલિંગ મળી આવ્યું હતું. વીરેશ્વર મહાદેવ શિવલિંગ ચોખાનો ભાગ પર ધરાવાય છે. ...

ખેડાના મહેમદાવાદમાં પૌરાણિક મંદિર આવેલું છે. પૌરાણિક વિરેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે. લોકવાયકા મુજબ, પાંડવોએ અહીં અજ્ઞાતવાસ કર્યો હતો. ખોદકામ દરમિયાન મહાદેવનું શિવલિંગ મળી આવ્યું હતું. વીરેશ્વર મહાદેવ શિવલિંગ ચોખાનો ભાગ પર ધરાવાય છે.

Tags :
Gujarat FirstGujarati NewsKhedaMehmedavadMythical TemplePandavasVireshwar Mahadev Temple
Next Article