ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Nadiad: સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમની દિવ્ય ઉજવણી, નતમસ્તક થયા હજારો શ્રદ્ધાળુ

સંતરામ મહારાજનાં 194 માં સમાધિ મહોત્સવની ઉજવણી પણ કરાઇ હતી.
12:06 AM Feb 13, 2025 IST | Vipul Sen
સંતરામ મહારાજનાં 194 માં સમાધિ મહોત્સવની ઉજવણી પણ કરાઇ હતી.

સેવા, આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે નડિયાદમાં આવેલું સંતરામ મંદિર. સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમની દિવ્ય ઉજવણી કરાઇ હતી. સાથે જ સંતરામ મહારાજનાં 194 માં સમાધિ મહોત્સવની ઉજવણી પણ કરાઇ હતી. દિવ્ય જ્યોત સામે હજારો શ્રધ્ધાળુઓ નતમસ્તક થયા હતા. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ મંદિર પરિસરમાં ઉમટી પડયા હતા. જુઓ અહેવાલ...

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSKhedaMahasud PoonamNadiadSantram MaharajSantram templeTop Gujarat First NewsTop Gujarati News
Next Article