Navsari C R Patil : નવસારી જિલ્લામાં 26 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
Navsari C R Patil : નવસારી જિલ્લામાં 26 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થયું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ ખાતમુહૂર્ત થયું.
Advertisement
Navsari C R Patil : નવસારી જિલ્લામાં 26 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થયું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ ખાતમુહૂર્ત થયું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ જોડાયા હતા. જલાલપોર ખાતે નવી મામલતદાર કચેરી, જળસંગ્રહનાં વિવિધકામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ચીખલી અને ગણદેવીની પણ મુલાકાત લીધી.... જુઓ અહેવાલ....
Advertisement


