ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Navsari : કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને RC પટેલ વચ્ચે સંવાદ। વાઘનું મોઢું ગંધાય છે એવું કોણ કહે?

આર.સી પટેલે કહ્યું કે, અહીં ઉભેલા લોકોમાંથી કોઈપણ કહે કે કામ નથી કર્યું તો રાજકારણ છોડી દઈશ...
11:14 AM Feb 03, 2025 IST | Vipul Sen
આર.સી પટેલે કહ્યું કે, અહીં ઉભેલા લોકોમાંથી કોઈપણ કહે કે કામ નથી કર્યું તો રાજકારણ છોડી દઈશ...

નવસારી જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રીની હાજરીમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને જલાલપોર ધારાસભ્ય આર.સી પટેલ વચ્ચે મંચ પરથી સંવાદ. જાહેર કાર્યક્રમમાં આર.સી પટેલે કહ્યું કે, અહીં ઉભેલા લોકોમાંથી કોઈપણ કહે કે કામ નથી કર્યું તો રાજકારણ છોડી દઈશ....જુઓ અહેવાલ

Tags :
BJPBreaking News In GujaratiC.R.PatilCM Bhupendra PatelGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNavsariNews In GujaratiR.C Patel
Next Article