Bagdana ના 'બખેડા'માં નવો વળાંક: યુવાનો રસ્તા પર ઉતરશે, મહુવા સુધી યોજાશે રેલી
બગદાણા વિવાદમાં કોળી સમાજ દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. નવનીતભાઈને ન્યાય મળે તેવી માગ કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે.
Advertisement
બગદાણા વિવાદમાં કોળી સમાજ દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. નવનીતભાઈને ન્યાય મળે તેવી માગ કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. અગાઉ કોળી સમાજ દ્વારા આ કેસમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા કરવામાં આવ્યા હતા, જે બાદ પીઆઈની બદલી કરવામાં આવી હતી. ત્યાર આ કેસમાં ન્યાયની માગને લઈ કોળી સમાજના એક પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. દરમિયાન SIT નાં ગઠનની માગ કરાઈ હતી, જે બાદ એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી. ત્યારે હવે આ મામલાને લઈ સુરતની મોટા સમાચાર આવ્યા છે.... જુઓ અહેવાલ....
Advertisement


