ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અનામત આંદોલન અંગે Nitin Patel ના બેબાક બોલ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) તેમનાં બેબાક નિવેદનો માટે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર તેમને જાહેરમંચ પરથી એવું નિવેદન આપ્યું છે જેનાં પછી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
08:17 PM Feb 03, 2025 IST | Hardik Shah
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) તેમનાં બેબાક નિવેદનો માટે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર તેમને જાહેરમંચ પરથી એવું નિવેદન આપ્યું છે જેનાં પછી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Mehsana : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) તેમનાં બેબાક નિવેદનો માટે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર તેમને જાહેરમંચ પરથી એવું નિવેદન આપ્યું છે જેનાં પછી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નીતિન પટેલે અનામત આંદોલન (Anamat Andolan) અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, એડમિશન ન મળતું એટલે આંદોલન થયું. 90-95 ટકાવાળા બિનઅનામત વર્ગને અસંતોષ હતો. વિદ્યાર્થીઓ-વાલીઓમાં અસંતોષ હતો.

Tags :
Anamat AndolanBJPCongressGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahNitin PatelReservation Movement
Next Article