રાજકોટ મનપા કર્મચારીને માર મારવાના મામલે આક્રોષ
Rajkot: રાજકોટમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે રોષ મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે નોટિસ આપવામાં આવી Rajkot: રાજકોટ મનપા કર્મચારીને માર મારવાના મામલે આક્રોષ ફેલાયો છે. જેમાં રાજકોટમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે રોષ છે. મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને...
Advertisement
- Rajkot: રાજકોટમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે રોષ
- મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી
- કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે નોટિસ આપવામાં આવી
Rajkot: રાજકોટ મનપા કર્મચારીને માર મારવાના મામલે આક્રોષ ફેલાયો છે. જેમાં રાજકોટમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે રોષ છે. મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી. તથા કોન્ટ્રાક્ટરે એન્જિનિયરને લાફા મારતા મામલો બહાર આવ્યો છે. એન્જિનિયરિંગ યુનિયને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માગ કરી હતી.
Advertisement


