Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Pahalgam Terror Attack: એક ટીપું પાણી પણ પાકિસ્તાન નહીં જાયઃ જળશક્તિ મંત્રી C.R. Patil

Pakistan: જળ ઉર્જા મંત્રી સી.આર.પાટિલે (Cr patil)સ્પષ્ટ કહ્યું કે, કેન્દ્ર સરકારે સિંધુ જળ સંધિ અંગે લીધેલા નિર્ણયનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે, પરંતુ તેને ત્રણ તબક્કામાં એટલે કે 1... તાત્કાલીક, 2... મિડ ટર્મ અને 3... લૉન્ગ ટર્મમાં લાગુ કરવામાં આવશે. તેમણે...
Advertisement

Pakistan: જળ ઉર્જા મંત્રી સી.આર.પાટિલે (Cr patil)સ્પષ્ટ કહ્યું કે, કેન્દ્ર સરકારે સિંધુ જળ સંધિ અંગે લીધેલા નિર્ણયનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે, પરંતુ તેને ત્રણ તબક્કામાં એટલે કે 1... તાત્કાલીક, 2... મિડ ટર્મ અને 3... લૉન્ગ ટર્મમાં લાગુ કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારતથી પાકિસ્તાન પાણીનું એકપણ ટીપું ન જાય, તેની સંપૂર્ણ વ્યવસ્થા કરાશે.

Advertisement
Tags :
Advertisement

.

×