ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો દૂરંદેશી નિર્ણય, 48 કલાકમાં પાકિસ્તાનીઓને દેખાડ્યો બહારનો રસ્તો

Pahalgam Terrorist Attack : દેશહિતમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા મોટું બીડું ઝડપવામાં આવ્યું હતું. જેમાં તેમણે તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે ટેલિફોનીક વાત કરીને તેમને ત્યાં વસવાટ કરતા પાકિસ્તાનીઓને તાત્કાલિક દુર કરવા માટે અપીલ કરી હતી.
01:00 PM May 02, 2025 IST | Hardik Shah
Pahalgam Terrorist Attack : દેશહિતમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા મોટું બીડું ઝડપવામાં આવ્યું હતું. જેમાં તેમણે તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે ટેલિફોનીક વાત કરીને તેમને ત્યાં વસવાટ કરતા પાકિસ્તાનીઓને તાત્કાલિક દુર કરવા માટે અપીલ કરી હતી.

Pahalgam Terrorist Attack : દેશહિતમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા મોટું બીડું ઝડપવામાં આવ્યું હતું. જેમાં તેમણે તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે ટેલિફોનીક વાત કરીને તેમને ત્યાં વસવાટ કરતા પાકિસ્તાનીઓને તાત્કાલિક દુર કરવા માટે અપીલ કરી હતી. તે પૈકી મોટા ભાગના કિસ્સાઓમાં નિકાહ પાકિસ્તાનમાં થયા હોય અને ભારતમાં વસવાટ કરતા હોવાના કિસ્સા હતા. આ તમામને 48 કલાકમાં જ તેમના દેશ મોકલી આપવામાં આવ્યા છે. પાકિસ્તાનીઓની હકાલપટ્ટી ભારતની સૌથી મોટી રણનિતીનો ભાગ હોવાનું આ પરથી જાણવા મળી રહ્યું છે.

Tags :
Amit ShahGujarat FirstGUJARAT FIRST NEWShm amit shahHome Minister Amit Shahpahalgam terrorist attackpm modiTerrorist attack
Next Article