ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Terrorist Attack : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવમાં હવે UNની એન્ટ્રી!

પાકિસ્તાનના PM શહબાજને પણ ગુટેરેસે કર્યો ફોન ન્યાય અને જવાબદારી સુનિશ્ચિત કરવા મુદ્દે મૂક્યો ભાર વિદેશમંત્રી જયશંકરે કહ્યું ભારત ગુનેગારોને છોડશે નહીં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં સંયુક્ત રાષ્ટ્રે પ્રવેશ કર્યો છે. યુએન...
10:21 AM Apr 30, 2025 IST | SANJAY
પાકિસ્તાનના PM શહબાજને પણ ગુટેરેસે કર્યો ફોન ન્યાય અને જવાબદારી સુનિશ્ચિત કરવા મુદ્દે મૂક્યો ભાર વિદેશમંત્રી જયશંકરે કહ્યું ભારત ગુનેગારોને છોડશે નહીં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં સંયુક્ત રાષ્ટ્રે પ્રવેશ કર્યો છે. યુએન...

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં સંયુક્ત રાષ્ટ્રે પ્રવેશ કર્યો છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગથી વાત કરી અને પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી જેમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકનું મોત થયું હતું.

Tags :
External Affairs Minister Jaishankarpahalgam terrorist attackUN Secretary General
Next Article