PM મોદી સોમનાથ દાદાની ભક્તિમાં લીન ઓમકાર મંત્ર જાપમાં લીધો ભાગ
સોમનાથનાં સ્વાભિમાન પર્વમાં આજે અલૌકિક અને ભક્તિમય માહોલ સર્જાયો છે. સનાતન સંસ્કૃતિની અખંડ પરંપરાનું જીવંત પ્રતિબિંબ સોમનાથમાં જોવા મળ્યું છે.
Advertisement
સોમનાથનાં સ્વાભિમાન પર્વમાં આજે અલૌકિક અને ભક્તિમય માહોલ સર્જાયો છે. સનાતન સંસ્કૃતિની અખંડ પરંપરાનું જીવંત પ્રતિબિંબ સોમનાથમાં જોવા મળ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઐતિહાસિક પર્વનાં સાક્ષી બન્યા છે. પીએમ મોદી સોમનાથ દાદાની ભક્તિમાં લીન જોવા મળ્યા. ઓમકાર મંત્ર જાપમાં વડાપ્રધાન મોદીએ ભાગ લીધો હતો... જુઓ અહેવાલ....
Advertisement


