Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Road Show Ayodhya : અવધનગરીમાં આનંદોત્સવ PM Modi નો રોડ શૉ

પ્રથમવાર 191 ફૂટ ઊંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ થશે બપોરે 12 વાગ્યે મંદિર સંકુલમાં પૂજા કરશે અને મંદિરની ટોચ પર ભગવો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત આમંત્રિત મહેમાનો હાજર PM Narendra Modi Ayodhya Visit Live: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના...
Advertisement
  • પ્રથમવાર 191 ફૂટ ઊંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ થશે
  • બપોરે 12 વાગ્યે મંદિર સંકુલમાં પૂજા કરશે અને મંદિરની ટોચ પર ભગવો
  • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત આમંત્રિત મહેમાનો હાજર

PM Narendra Modi Ayodhya Visit Live: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના રામ લલ્લા મંદિરમાં પહોંચ્યા છે. તેમની મુલાકાત આધ્યાત્મિક રીતે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ બપોરે 12 વાગ્યે મંદિર સંકુલમાં પૂજા કરશે અને મંદિરની ટોચ પર ભગવો ધ્વજ ફરકાવશે. આ ધ્વજવંદનને મંદિર બાંધકામ પૂર્ણ થવાનું અને એક મુખ્ય સાંસ્કૃતિક ઉજવણીનું પ્રતીક માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSSના વડા મોહન ભાગવત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત આમંત્રિત મહેમાનો હાજર.

Advertisement
Tags :
Advertisement

.

×