અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને લઈને રાજકારણ! પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને લખ્યો પત્ર
અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પાયલ ગોટી કાંડને લઈને ભાજપના નેતાઓને પત્ર લખ્યો છે. પાયલ ગોટીને રાત્રે લઈ જવામાં આવવા અને બીજા દિવસે ધરપકડ કરવાના કેસ પર તેમણે વિરોધ વ્યક્ત કર્યો છે.
11:40 AM Jan 17, 2025 IST
|
Hardik Shah
- અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને લઈને રાજકારણ
- અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને લખ્યો પત્ર
- ભાજપના નેતાઓને લેટર લખી વીરજી ઠુમ્મરે માગ્યો મત
- પાટલ ગોટીને રાત્રે લઈ જવાને લઈને માગ્યો નેતાઓનો મત
- યુવતીની ધરપકડ કરીને બીજા દિવસે બતાવવામાં આવે છે:ઠુમ્મર
- પોલીસ સીવીલ કોડ છોડીને કાર્યવાહી કરે છે:ઠુમ્મર
- સમગ્ર મામલે ભાજપના નેતાઓ પોતાનો મત જણાવે:ઠુમ્મર
- પાયલ ગોટીને લઈને નેતાઓને પ્રેસ કરવા લખ્યો પત્ર
- ભરત સુતરિયા, MLA હીરા સોલંકીને લખ્યો પત્ર
- મહેશ કસવાલા,દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલાને લખ્યો પત્ર
અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે પાયલ ગોટી કાંડને લઈને ભાજપના નેતાઓને પત્ર લખ્યો છે. પાયલ ગોટીને રાત્રે લઈ જવામાં આવવા અને બીજા દિવસે ધરપકડ કરવાના કેસ પર તેમણે વિરોધ વ્યક્ત કર્યો છે. ઠુમ્મરે પાયલ ગોટી પ્રકરણ પર ભાજપના નેતાઓ મહેશ કસવાલા, દિલીપ સંઘાણી, ભરત સુતરિયા, પરસોત્તમ રૂપાલા, અને MLA હીરા સોલંકીને તેમના મત દર્શાવવા કહ્યું છે.
Next Article