ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પ્રોડ્યુસર-ડાયરેક્ટર મેહુલ કુમારે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.જાણીતા- પ્રોડ્યુસર અને ડાયરેકટર મેહુલ કુમાર પણ વડાપ્રધાન મોદીના સંકલ્પ સમા હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ફર્સ્ટની સાથે જોડાયા છે.આ પ્રસંગે તેમણે આઝાદીની લડાઇ માટે શહીદોએ આપેલા બલિદાનને યાદ કર્યું હતું.
07:13 AM Aug 15, 2022 IST | Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.જાણીતા- પ્રોડ્યુસર અને ડાયરેકટર મેહુલ કુમાર પણ વડાપ્રધાન મોદીના સંકલ્પ સમા હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ફર્સ્ટની સાથે જોડાયા છે.આ પ્રસંગે તેમણે આઝાદીની લડાઇ માટે શહીદોએ આપેલા બલિદાનને યાદ કર્યું હતું.

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

જાણીતા- પ્રોડ્યુસર અને ડાયરેકટર મેહુલ કુમાર પણ વડાપ્રધાન મોદીના સંકલ્પ સમા હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ફર્સ્ટની સાથે જોડાયા છે.આ પ્રસંગે તેમણે આઝાદીની લડાઇ માટે શહીદોએ આપેલા બલિદાનને યાદ કર્યું હતું.
Tags :
GujaratFirstHarGharTirangaMehulKumar
Next Article